|
પોલીસની ફરજ કાયદો અને વ્યવ્સથા જાળવવાની છે. આ જિલ્લાની મુલાકાતે આવતા વી.વી.આઈ.પી. તથા વી.આઈ.પી. શ્રીઓની સલામાતી જાળવાની હોય છે. આ ઉપરાંત કચ્છ જિલ્લામાં ઉજવાતા ધાર્મિક ઉત્સવો તથા તહેવારો અને નીકળતા પ્રોસેસનો વખતે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત રાખવામાં આવે છે. મુકત અને ન્યાય ચૂંટણીઓ માટે બંદોબસ્ત જાળવવામાં આવે છે. આ હકારાત્મક કાર્યક્રમો કે બંદોબસ્તોના એલાન સમયે જરુરી બંદોબસ્ત રાખી કાયદો-વ્યવસ્થા જાળવવામાં આવે છે઼
લોકોના જાન માલના રક્ષણની તેમજ દાખલ થતા ગુનાઅોની તપાસ કરી આરોપી વીરુદઘ ચાજર્શીટ કમીટ કરવામાં આવેલ છે તેમજ કુદરતી કે અકુદરતી હોનારત વખતે કાયદો-વ્યવસ્થા જાળવવામાં આવે છે તેમજ દારુ જુગાર વિગેરે જેવા ગેરકાયદેસર પ્રવૃતિ અટકાવવામાં આવે છે઼
સમય અને સંજોગોને ઘ્યાને લઈ કોઈ વ્યકિત સમા તરફથી બંદોબસ્ત માંગવામાં આવે અને એસ.પી. શ્રી ને માગણી વ્યજબી જણાયતો નિયમ મુજબ નાંણા વસુલ લઈ બંદોબસ્ત ફાળવવામાં છે.
|
|