હું શોધું છું

હોમ  |

પાસપોર્ટ રીસિવિંગ સેંટર
Rating :  Star Star Star Star Star   

અત્રેની કચેરીમાં પાસપોર્ટ અંગેની કામગીરી કરવા માટે એક અલગ વિભાગ શરૂ કરવામાં આવેલ છે. જે વિભાગમાં બહારથી આવતા એન.આર.આઈ. શ્રીઓના વિઝા વધારવા, નોટીફાઈડ એરિયામાં જવા માટેની પરમિટો તેમ જ છ માસથી વધુ રોકાણ કરનાર વિદેશી નાગરિકોના રજિસ્ટ્રેશનની કામગીરી કરવામાં આવે છે. તેઓને આ કચેરીમાં કોઈપણ મુશ્કેલીઓ ન પડે તે માટે બેઠક વ્યવસ્થા તથા માહિતી કેન્દ્ર પણ શરૂ કરવામાં આવેલ છે.

નવા પાસપોર્ટ અંગેની અરજીઓ નાગરિકો તરફથી કરવામાં આવે છે. જે અરજીઓ સ્વીકારી તે અરજીઓ સાથે જરૂરી માહિતીના રેકર્ડનું ખાતરી કરવામાં આવે છે. અને જો પાસપોર્ટ અરજીમાં કોઈ રેકર્ડ ખૂટતું જણાય તો તેની પૂર્તતા અંગે અરજદારને સમજ કરવામાં આવે છે. અને રોજે રોજ આવતી પાસપોર્ટ અરજીઓની જાણ ક્ષેત્રિય પાસપોર્ટ કચેરી અમદાવાદ ખાતે કરવામાં આવે છે.

પાસપોર્ટ મેળવવા માટે આવેલ નવી અરજીઓનું પોલીસ વેરિફિકેશન દિન-૧પ માં કરવાનું હોય છે. જે સમય મર્યાદામાં કરી ક્ષેત્રિય પાસપોર્ટ કચેરીને અમદાવાદ ખાતે ત્વરીત જાણ કરવામાં આવે છે. જેથી પાસપોર્ટ ઈચ્છુક નાગરિકોને તાત્કાલીક પાસપોર્ટ અંગેની નિયમ મુજબની સુવિધાઓ મળી શકે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!

પોલીસ સ્ટેશન શોધો

જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ  સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન માટે
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો
ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 06-06-2006